સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th April 2019

આટકોટમાં ઘરનો દરવાજો અંદરથી બંધ કરી કડવા પટેલ યુવકનો આપઘાત

આટકોટઃ આટકોટમા રહેત કડવા પટેલ પરિવારના કૌશિક પ્રવિણભાઈ નંદાસણા (ઉ.વ. ૨૭)એ પોતાના ઘરમાં ઘરનો દરવાજો બંધ કરીને ગળેફાંસો ખાઈ લઈને આપઘાત કરતા અરેરાટી વ્‍યાપી ગઈ છેઃ આપઘાતના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છેઃ આ બનાવ અંગે મૃતકના પિતા પ્રવીણભાઈ નંદાસણાએ પોલીસમાં જાણ કરી છે

 

(4:37 pm IST)