સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th April 2019

ધ્રાંગધ્રા સ્‍ટેટના પૂર્વ રાજમાતા વ્રજરાજકુંવરબાનું અવસાન

વઢવાણઃ સુરેન્‍દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્‍ટેટના પૂર્વ રાજમાતા વ્રજરાજકુંવરબાનું આજે મંગળવારે અવસાન થયુ છે. તેમના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે કાલે બુધવારે સવારે ૯ થી ૧૨ દરમિયાન મોટા રાજમહેલ ખાતે રાખવામાં આવશે. રાજમાતા જોધપુર રાજ ઘરાનેના રાજકુમારી હતા અને ધ્રાંગધ્રાના મહારાજા મેઘરાજજીના મહારાણી હતા. રાજપુત યુવા પરિવાર દ્વારા તેઓને શ્રધ્‍ધાંજલી અર્પણ કરવામાં આવી છે.

 

(4:36 pm IST)