સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th April 2019

જામજોધપુરમાં રામનવમીની ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણીઃ

જામજોધપુરઃ રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મઉત્સવ ધાર્મિક રીત રસમ સાથે ભકિતમય માહોલમાં ઉજવાયો હતો તેમજ ગામના મુખ્ય માર્ગમાં શોભાયાત્રા નીકળી હતી અને શ્રી રામના જન્મના સમયે વિશિષ્ટ ઉત્સવ આરતી યોજવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં સ્થાનિકોએ આરતીનો લ્હાવો લીધો હતો.

(11:46 am IST)