સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th November 2019

જૂનાગઢ શહેરનું રેલવે સ્ટેશન ફેરવવા કેન્દ્ર સમક્ષ રજૂઆત

જૂનાગઢ : કેન્દ્ર સરકાર સમક્ષ જૂનાગઢનું રેલવે સ્ટેશન પર આવવા માટે ગુજરાત સરકાર પ્રપોઝલ મૂકી રહી છે

                  નવ જેટલા રેલવે ક્રોસિંગ સાથેની મીટરગેજ રેલવે લાઈનને લીધે જૂનાગઢ શહેરની અંદર જબર ટ્રાફિકજામના પ્રોબ્લેમ થઇ રહ્યાં છે તેના માટે આ દરખાસ્ત તાત્કાલિક હાથ ધરવા ,ગુજરાત સરકાર,કેન્દ્ર સરકાર સમક્ષ જોરદાર રજૂઆત કરી રહી છે

(9:57 pm IST)