સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th October 2021

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા દશેરાનાં દિવસે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનું આયોજન.

મોરબી :  સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા તા. ૧૫ ને સાંજે ૪ થી ૫ કલાકે ગાયત્રી મંદિર મોરબી ખાતે  દશેરાના પાવન પર્વ નિમિતે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે જે પર્વે દરેક ભૂદેવોએ પધારવા પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોષીની યાદી જણાવે છે.

(12:50 pm IST)