સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th September 2021

જેતપુરના હરીપર વાળા ડુંગરા વચ્ચે સાંજે ઢોર ચરાવતા મેવાસાના યુવાન પર વીજળી પડતા મોત.

જેતપુર : આજે સાંજે જેતપુરના હરીપર વાળા ડુંગરા વચ્ચે  ઢોર ચરાવતા મેવાસાના યુવાન ઉપર વીજળી પડતા મોત નીપજ્યું છે .

(9:24 am IST)