News of Wednesday, 15th September 2021
જેતપુરના હરીપર વાળા ડુંગરા વચ્ચે સાંજે ઢોર ચરાવતા મેવાસાના યુવાન પર વીજળી પડતા મોત.
જેતપુર : આજે સાંજે જેતપુરના હરીપર વાળા ડુંગરા વચ્ચે ઢોર ચરાવતા મેવાસાના યુવાન ઉપર વીજળી પડતા મોત નીપજ્યું છે .
(9:24 am IST)