સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th September 2018

ગૌશાળા પદાધિકારીઓ અને જીવદયા કાર્યકરો માટે ત્રણ દિવસીય પ્રવાસી મેગા સંમેલન

સમસ્‍ત મહાજન દ્વારા આયોજન : ૨૮ મીએ પરલાઇ પિંડવાડાથી પ્રારંભ : પાવાપુરીની પણ મુલાકાત : ૨૯ મીએ ભાભર અને અમદાવાદ તથા ૩૦ મીએ ઘોલેરાની મુલાકાત સાથે સમાપન : ગૌસંવર્ધન, પાંજરાપોળોમાં માળખાકીય સુવિધા, વરસાદી પાણી સંગ્રહ, સ્‍વદેશી ઉપચાર, શાકાહાર પ્રચાર પ્રસાર સહીતના મુદ્દાઓ પર થશે વિસ્‍તૃત ચર્ચા વિચારણા : વધુ માહીતી માટે ગીરીશભાઇ શાહ (મો.૯૮૨૦૦ ૨૦૯૭૬), દેવેન્‍દ્રભાઇ જૈન (મો.૯૮૨૫૧ ૨૯૧૧૧), રાકેશભાઇ મુંબઇ (મો.૯૩૨૪૮ ૦૧૭૭૭) સહીતના આગેવાનોનો સંપર્ક કરવા મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯) ની યાદીમાં જણાવાયુ છે.

(12:16 pm IST)