સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th April 2021

વેરાવળમાં એનસીસી યુનીટ દ્વારા જલીયાવાલા બાગના શહીદોને શ્રઘ્ધાંજલી

વેરાવળઃ એનસીસી યુનીટ દ્વારા જલીયાવાલા બાગમાં શહીદ થયેલાને શ્રઘ્ધાંજલી અપાયેલ હતી અને દરીયાકિનારે વિદ્યાર્થીઓ દ્રારા સાફ  સફાઈનો કાર્યક્રમ રખાયેલ હતો. વેરાવળમાં ગુજરાત નેવલ યુનીટ એનસીસી દ્રારા જલીયાવાલા બાગમાં જે શહીદ થયેલ હતા તેને ગર્લ્સ હાઈસ્કુલ ખાતે શ્રઘ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયેલ હતો તેમજ ચોપાટી દરીયાકિનારે સાફ સફાઈનો કાર્યક્રમ રખાયેલ હતો આ કાર્યક્રમમાં યુનીટના અધિકારીઓ વિદ્યાર્થીઓ જોડાયેલ હતા.

(12:57 pm IST)