News of Friday, 15th March 2019
ભડીયાદ મેળામાં જઈ રહેલા પદયાત્રિકો પાણીના ખાડામાં નહાવા પડતાં એક લાપતા 3નો આબાદ બચાવ
(ફઝલ ચૌહાણ દ્વારા ) વઢવાણ ::અમદાવાદ જિલ્લાના ધોળકા - પીપળી હાઈવે પર પુલ પાસે પાણી ભરેલ ખાડા માં ભડીયાદ મેળામાં જઈ રહેલા આણંદ
જીલ્લા ના કણજરી ગામના પદયાત્રિકો નાહવા ગયા હતા જેમાં ત્રણ પદયાત્રિકોનો આબાદ બચાવ થયો હતો જ્યારે એક પદયાત્રી પાણીમાં લાપતા થઈ જતા
અમદાવાદથી ફાયરની ટીમ બોલાવવામાં આવી છે અને શોધખોળ હાથ ધરવામાં આવી છેધોલેરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે
(8:16 pm IST)