સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th February 2018

સુરેન્દ્રનગરઃ બ્રહ્મનારી શકિતના પ્રમુખનું સન્માન

વઢવાણઃ ઝાલાવાડ તેમજ ગુજરાતનું ગૌરવ એવા બ્રહ્મનારી શકિતના ગુજરાત પ્રમુખ દીપીકાબેન ત્રિવેદીનું શ્રી પરશુરામ ઇન્ટરનેશનલ રાષ્ટ્રીય બ્રાહ્મણ અધિવેશન જયપુર ખાતે સન્માન કરાયું હતું. આ પ્રસંગે રાજ્યોમાંથી મહાનુભાવો હાજર રહ્યા હતા. હાલમાં દીપીકાબેન બ્રહ્મનારી શકિતના ગુજરાત પ્રમુખ તરીકેની કામગીરી સંભાળે છે તેમજ અન્ય સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. (તસ્વીર - અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(9:41 am IST)