News of Saturday, 15th January 2022
જામનગર કોંગ્રેસના આગેવાન આદિત્યસિંહજીનું અવસાન
જામનગર : રાજવી પરિવાર સાથે નાતો ધરાવતા જામનગર કોંગ્રેસના પીઢ આગેવાન આદિત્યસિંહજી જાડેજાનું અવસાન થયેલ છે.
(2:05 pm IST)