સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

જામનગર રાજવી પરિવાર સાથે નાતો ધરાવતા જામનગર કોંગ્રેસના પીઢ આગેવાન આદિત્ય સિંહજી જાડેજાનું દુઃખદ અવસાન

જામનગર : જામનગર રાજવી પરિવાર સાથે નાતો ધરાવતા જામનગર કોંગ્રેસના પીઢ આગેવાન આદિત્ય સિંહજી જાડેજા નું દુઃખદ અવસાન થયેલ છે

(10:06 pm IST)