News of Friday, 15th January 2021
અગ્ની અખાડા ઉજૈનનાં ૧૦૦૮ સુદામઆનંદ મહારાજ બ્રહ્મલીન
(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧પ :.. અગ્ની અખાડા ઉજૈનના ૧૦૦૮ શ્રી સુદામ આનંદ બ્રહ્મચારી મહારાજ બ્રહ્મલીન થતા ઘેરો શોક છવાયો છે.
ઇન્દોરમાં સારવાર દરમિયાન બ્રહ્મલીન થતાં અગ્ની અખાડા પંચ દ્વારા આજે બપોરે ૧૧ વાગ્યે અંતિમવિધી કરવામાં આવી હતી.
(4:29 pm IST)