સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

ગોંડલ પાસે અંડર બ્રીજનુ પાણી કેમ નિકળતુ નથી?

ગોંડલથી જુનાગઢ  જતી રેલ્વે ટ્રેક ઉમાવાડા રોડ ઉપર અંડર બ્રીજ થયેલ જેનું કામ ૧૧ અગીયાર માસથી ચાલુ છે જે અંડર બ્રીજનું પાણી બહાર નીકળતુ નથી જે માટે કોન્ટ્રાકટે જણાવેલ છે કે ૨૬ જાન્યુઆરી સુધીમાં પાણી બહાર નીકળી જશે આ અંગે ચોમાસામાં તકલીફ ન ઉદભવે તે જોવાનુ રહે છે આ અંડર બ્રીજની રાજકોટ જેવી પરિસ્થિતી ન થાય તે જોવુ પણ જરૂરી છે...(તસ્વીર- ભાવેશ ભોજાણી ગોંડલ) (૧૭.૬)

(12:15 pm IST)