News of Wednesday, 14th November 2018
જામનગરમાં પૂ. જલારામબાપા જન્મ જયંતિ નિમિતે ભૂદેવોને ભોજન
જામનગર : પ્રદર્શન ગ્રાઉન્ડમાં લોહાણા સમાજ દ્વારા જલારામબાપાની ર૧૯ મી જન્મ જયંતિ નિમિતે ભુદેવોને મસ્તાન ભોજન કરાવવામાં આવ્યું હતું. (અહેવાલ : મુકુંદ બદિયાણી, કિંજલ કારસરીયા -જામનગર)
(1:45 pm IST)