સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th October 2021

જસદણ એસટી કર્મચારીઓ દ્વારા ઘંટનાદનો કાર્યક્રમ યોજાયો

જસદણ : એસટી ડેપોના કર્મચારીઓએ તેમના પડતર પ્રશ્નો અને ખાનગીકરણની નીતિના વિરોધમાં સરકારની આંખ ઉદ્યાડવા માટે વિવિધ સુત્રોચ્ચાર સાથે દ્યંટનાદ કાર્યક્રમ યોજયો હતો. આ તકે સંકલન સમિતીના હોદ્દેદારો ભરતભાઈ તેરૈયા, અનવરભાઈ પઠાણ, વલ્લભભાઈ પડસાણા અને માણસુરભાઈ ખાંભલા સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

(10:27 am IST)