સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th September 2018

બગસરાના નવાવાઘણીયા શહિદ ઋષિકેશ રામાણી સ્મારકના વિકાસ માટે બાવકુભાઈ ઉંધાડના હસ્તે ચેક અપર્ણ

 વડીયા : બગસરા તાલુકાના નવા વાઘણીયામાં શહીદ ઋષિકેશ રામાણી સ્મારકના વિકાસ માટે બગસરા માર્કેટીંગ યાર્ડ તરફથી પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉંધાડના હસ્તે ચેક અર્પણ કરાયો હતો આ તકે કાંતિભાઈ સતાસીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. (૪૫.૬)

 

(12:27 pm IST)