સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 14th August 2022

મોરબી જીલ્લામાં લોક અદાલત યોજાઈ, કેસોનો સ્થળ પર જ નિકાલ કરાયા.

મોરબી :  આજે મોરબી જીલ્લામાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જે લોક અદાલતમાં કેસોનો સ્થળ પર નિકાલ કરાયો હતો
મોરબી જીલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં પ્રિલીગેશનના ૧૪૮ કેસો તેમજ સ્પેશ્યલ સીટીંગના ૧૨૪૬ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો તે ઉપરાંત મોટી રકમના સેટલમેન્ટ કરવામાં પણ સફળતા મળી હતી જેમાં પ્રીલીટીગેશન કેસોમાં ૩૫,૧૪,૮૧૭ અને લોક અદાલત તેમજ સ્પેશ્યલ સીટીંગમાં રૂ ૭,૩૦,૬૮,૭૪૦ રૂપિયાના સેટલમેન્ટ કરવામાં આવ્યા હતા તેવી માહિતી પ્રાપ્ત થઇ છે.

(11:03 pm IST)