News of Friday, 14th August 2020
આરતી ટાણે જ નાગદાદાએ દર્શન દીધા
ગોંડલઃ ગોંડલથી પાંચ કિલોમીટર દૂર આવેલ અને પ્રાચીન ગણાતા સુરેશ્વર મહાદેવ મંદિર ખાતે સતત બીજી વખત નાગદાદાએ આરતી સમયે દર્શન આપ્યા . અહીં સૌથી મોટુ વેરી તળાવ પણ આવેલ છે. ભકતજનોએ દર્શન કરી ધન્યતા અનુભવી. (તસ્વીર-ભાવેશ ભોજાણી)
(2:02 pm IST)