સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th August 2019

જોડીયામાં જયેશભાઈ રાદડીયા સ્વાતંત્ર્ય પર્વનું ધ્વજવંદન કરશે

ધોરાજી, તા. ૧૪ : રાજયના કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડીયા આગામી તા.૧૫મી ઓગષ્ટે જામનગર જિલ્લાના જોડીયા ગામે સ્વતંત્ર પર્વની ઉજવણી કાર્યક્રમમાં ધ્વજવંદન કરશે. કલેકટર શ્રી મામલતદારશ્રી ડે. કલેકટર અને પોલીસ સહિતના સ્ટાફે તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. વૃક્ષારોપણ તેજસ્વી તારલાઓના સન્માન ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અને પરેડ સહિતના કાર્યક્રમ યોજાશે.

(11:37 am IST)