સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 14th June 2021

કચ્છના લોકગાયક નારણભાઇ આહીર દ્વારા મોરારીબાપુને વંદના

 પીજીવીસીએલમાં ફરજ બજાવવા સાથે લોકડાયરા અને હાસ્યરસની મોજ ઉડાવતા કચ્છના લાડીલા કલાકાર નારણભાઇ આહીર (મો.૯૮૨૫૫ ૬૩૧૭૨)એ તાજેતરમાં તલગાજરડાની મુલાકાત લઇ પૂ. મોરારીબાપુની વંદના કરી હતી. સાથો સાથ મહુવામાં હાસ્ય કલાકાર માયાભાઇ આહીરની મહેમાનગતીનો પણ લ્હાવો લીધો હતો. તે સમયની તસ્વીરો નજરે પડે છે.

(11:45 am IST)