સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th May 2022

સાવરકુંડલા મુસ્‍લિમ સમાજ આગેવાનોનું પૂ.મોરારીબાપુના હસ્‍તે સન્‍માન કરાયુ

 

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા,તા. ૧૪ : છેલ્લા અગીયાર વર્ષથી સંપૂર્ણ પણે નિઃશુલ્‍ક આરોગ્‍ય સેવા પુરૂ પાડતી હોસ્‍પિટલ શ્રી  લલ્લુભાઇ શેઠ આરોગ્‍ય મંદિરમાં નવા શરૂ થતા વિભાગોના લોકાર્પણ ઉત્‍સવમાં મુસ્‍લિમ સમાજના અગ્રણીઓ મુસ્‍તાકભાઇ જાદવ, અશરફભાઇ કાશમાણી અને નાસીરભાઇ કુરેશીનું પૂ.મોરારીબાપુના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યુ હતું.

(12:19 pm IST)