સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th May 2021

રાજુલામાં ૧ મહિનામાં ૩૮ મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૪ : રાજુલા નગરપાલિકામાં મોતના આંકડા અંગે તપાસ કરતા એપ્રિલમાં ૩૮ લોકોના મોત થયાનું અન્ય ૧૦૮ જેટલા મોત થયાનું બહાર આવ્યું. રાજુલા નગરપાલિકા બંપેગમાં મોત ૩૮ થયાનું જણાવ્યું હતું.

રોજના સાતથી આઠ કેસ હતા છતા વહીવટી તંત્ર દ્વારા એક જ રોજ બતાવવામાં આવી છે. થોડા સમય પહેલા દરરોજ ૭ થી ૮ અંતિમ ઘરમાં આવતા હતા. ત્યારે સરકારના ચોપડે માત્ર એપ્રિલમાં કોરોના ૩૮ દર્દીઓ જ રાજુલા નગરપાલિકામાં નોંધણી થઇ છે.

(1:03 pm IST)