સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 14th May 2019

મોરબીમાં ઉમિયા માતાજીનો પાટોત્સવ

મોરબી : રામધન આશ્રમ કહતે પુ. મહંત ભાવેશ્વરીબેનના સાનિધ્યમાં ઉમિયા માતાજી પાટોત્સવ, મહાપુજા, ધ્વજારોહણ, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જે ધાર્મિક મહોત્સવની ઉજવણી પ્રસંગે ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા તેમજ સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવકગણે જહેમત ઉઠાવી હતી. પાટોત્સવ હવનની તસ્વીર.

(2:07 pm IST)