News of Wednesday, 13th January 2021
આટકોટની વિદ્યાવિહાર હાઇસ્કુલમાં શિક્ષણકાર્ય
આટકોટ : વિદ્યા વિહાર હાઇસ્કુલ શાળામાં આવતા દરેક વિદ્યાર્થીઓને સેનેટાઈઝર થી હાથ સાફ કરવામાં આવ્યા હતા, તેમજ દરેક વિદ્યાર્થીઓને થર્મલ ગન થી ચકાસણી કરી પછી સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો આજે વિદ્યા વિહાર હાઇસ્કુલ માં આચાર્ય નીતાબેન બાલધા એ જણાવ્યું હતું કે વાલીઓ એ સંમતિ પત્રો જેમાં ધોરણ ૧૦ ના૯૬ અને ધોરણ ૧૨ ના ૯૩ વાલીઓ સમિતિ પત્રો આપયા હતાં જેમાં પ્રથમ દિને હાજર , વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ માં ૮૦ ધોરણ ૧૨ માં ૭૫ હાજર થયા હતાએક બેંચ માં એક વિદ્યાર્થી બેસાડવામા આવ્યા હતા. સ્કુલો પણ ચાલુ કરવામાં આવી હતી.(તસ્વીરો : કરશન બામટા, આટકોટ)
(12:04 pm IST)