સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th November 2019

સાળંગપુરમાં કષ્ટભંજન દાદાને અનેરો શણગાર

વાંકાનેરઃ સાળંગપુરમાં આવેલ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે દરરોજ ગામો ગામથી દાદાના ભકતો દર્શને આવી પ્રસાદનો  લાભ લઇ ધન્યતા અનુભવી રહયા છે. રામજન્મભુમી અંગે અયોધ્યાનો ચુકાદો આવતા મંદિરે હજારો દિવડાઓની આરતીથી મંદિર ઝગમગી ઉઠયું હતંુ. કારતક સુદ પુનમને દિવસે કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને અનેરો શણગાર કરવામાં આવ્યો હતો. તે પ્રસંગની  તસ્વીર.

(11:40 am IST)