News of Monday, 13th September 2021
જૂનાગઢનું નરસિંહ મહેતા તળાવ છલકાયું:
જાનાગઢ શહેરની મધ્્યમાં આવેલ નરસિંહ મહેતા તળાવ આજે સવારે છલકાયું હતું. ઉપરોકત તસ્વીરમાં અોવરફલોની સપાટી ઉપર વહેતા પાણીના ધોધ નજરે પડે છે. આ તળાવ છલકાતાં લોકોમાં ખુશીના માહોલ સાથે તળાવે ઉમટી પડયા હતા. (અહેવાલ-વિનુ જાષી તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(11:25 am IST)