News of Saturday, 13th August 2022
દ્વારકાધીશજી ભગવાનને જેતપુરના ગોરધનભાઈ સરેરીયા ગુર્જર પ્રજાપતિ પરિવાર દ્વારા અંદાજે 675 ગ્રામ સોનાના દાગીના અર્પણ
દ્વારકા ::આજે શ્રી દ્વારકાધીશજીના પરમ ભક્ત જેતપુરના ગોરધનભાઈ માધવજીભાઈ સરેરીયા ગુર્જર પ્રજાપતિ પરિવાર દ્વારા દ્વારકાધીશ ભગવાનને અંદાજે 675 ગ્રામ સોનાના દાગીના જેમાં સોનાના 2 હાર, 1 ગંઠો, 1 જોડી કુંડળ અર્પણ કરવામાં આવ્યા હતા. ( અહેવાલ : વિનુભાઈ સામાણી તસવીર દિપેશ સામાણી - દ્વારકા)
(12:21 pm IST)