સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th August 2022

ધોરાજીમાં હિરપરા પરિવારનું સેવાકાર્ય

ધોરાજી : ભરતભાઇ હિરપરાના પુત્ર સ્વ. માર્ગિશ હિરપરાની ૮મી પુણ્ય તીથીઍ હિરપરા પરીવાર અને મીત્રો દ્વારા ગાયો અને શ્વાનોને   લાડવા નાખ્યા હતા અને વૃક્ષરોપણ કરેલ. ગૌશાળામાં ગાયોને ઘાસચારો અને વૃધ્ધાશ્રમ ખાતે વૃધ્ધોને ભોજન કરાવેલ હતું. આ તકે ભરતભાઇ હિરપરા, જીતુભાઇ હિરપરા, જીગર વઘાસીયા, સંદિપ માવાણી, બ્રિજેશ ઠેસીયા, જનક કોયાણી અને ઍન્જાય ગૃપના યુવાનો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરી  સ્વ. માર્ગિશને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતા.(તસ્વીર-અહેવાલ  : ધર્મેન્દ્ર બાબરીયા ધોરાજી)

 

(12:04 pm IST)