News of Tuesday, 13th July 2021
જાફરાબાદના દરિયામાં કરંટ : ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું :માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
અમરેલિના જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળ્યો. જાફરાબાદ બંદર પર તંત્ર દ્વારા 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
(12:57 am IST)