સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th July 2020

ગીર સોમનાથ જીલ્લા માં વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ : તાલાળાના એક અને સુત્રાપાડાના બે વ્યક્તિ ઝપટે

વેરાવળ :ગીર સોમનાથ જીલ્લા માં વધુ ત્રણ કોરોના પોઝિટિવ આવેલ છે ગીર સોમનાથ જિલ્લામાં કોરોના નો કહેર યથાવત છે આજે જીલ્લામાં ત્રણ વાગ્યા સુધીમાં વધુ ત્રણ કેસ નોંધાયા છે.

જેમાં  44 વર્ષીય પુરુષ રાતિધાર પટેલ શેરી તાલાળા, 30 વર્ષીય પુરુષ વાડી વિસ્તાર લાખપરા સુત્રાપાડા, 18 વર્ષીય મહિલા મેઘજીનાથ મંદિર પાસે લાતી સુત્રાપાડાને તાબડતોબ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

(4:50 pm IST)