News of Friday, 13th July 2018
જુનાગઢ નરસિંહ મહેતા સરોવર છલકાયું
જુનાગઢ : શહેરની મધ્યમ આવેલ નરસિંહ મહેતા સરોવર આજે બપોરે ઓવરફલો થતા નગરજનોમાં ખુશીની લ્હેર વ્યાપી. ઉપરોકત તસ્વીરમાં ઓવરફલોની સપાટી પરથી વહેતુ પાણી નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર-મુકેશ વાઘેલા-જુનાગઢ)
(3:45 pm IST)