સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th July 2018

તળાજાના દિહોર ગામે આખલાએ અડફેટે લેતા વૃદ્ધનુ મોત :

ભાવનગર જિલ્લાના  તળાજાના દિહોર ગામમાં આખલાએ એક વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું મોત થયું છે. દિહોર ગામમાં રહેતા દુલાભાઈ પાગળને આખલાએ અડફેટે લીધા હતા. જે બાદ તેમનું મોત થયું હતું. ગઈ કાલે  એક યુવાનને આખલાએ અડફેટે લેતા યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

(10:07 pm IST)