News of Thursday, 13th June 2019
અમરેલી એસ.ટી. તંત્ર દ્વારા વાવાઝોડાની ચેતવણીને લઈને રૂટ બંધ કરાયા
અમરેલીઃ વાયુ વાવાઝોડુ આવવાની ચેતવણીના પગલે અમરેલી એસ.ટી. તંત્ર દ્વારા અમરેલીથી આવ-જાવ કરતી એસ.ટી.ની. બસોના રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે
(4:29 pm IST)