સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

દિવ એસ.ટી. બંધ : સુત્રાપાડા-ત્રિવેણી નદીમાં પાણી ઘુસ્યા

સોમનાથ-વેરાવળ ચોપાટી સહિત દરિયા કિનારા ઉપર પોલીસ બંદોબસ્ત : પ૧ ગામના ૧૮૦પ૮ લોકોનું સ્થળાંતર : ૪પ૦૦ બોટ કિનારે

(3:53 pm IST)