સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

માંગરોળ શેરીયાઝ બંદર બારા વિસ્તારમાં લોકોને સલામત સ્થળે ખસેડતા કલેકટર સહિતના અધિકારીઓ

જુનાગઢઃ વાવાઝોડાને લઇને કલેકટરશ્રી સૌરભ પારધી એસ.પી.સૌરભસિંઘ ડીડીઓ પ્રવિણ ચૌધરી જુનાગઢ જીલ્લાના પ્રભારી સચિવ વિનોદરાવ જીલ્લા શિક્ષણાધિકારી અધિકારી નૈષધ મકવાણા સહિતના વરિષ્ઠ અધિકારીઓ અત્યારે માંગરોળના શેરીયાઝ બંદર બારા વિસ્તારમાં ખડેપગે રહી લોકોને સલામત સ્થળે ખસેડવા તજવીજ કરી રહ્યા છ.ે(અહેવાલઃ વિનુ જોષી- તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(3:39 pm IST)