News of Thursday, 13th June 2019
પોરબંદર નજીક દરિયાકાંઠાના વિસ્તારોમાં પતરા-નળીયા ઉડયાઃ ભારે તોફાની પવન...
પોરબંદરથી દરિયામાં વાવાઝોડુ કેન્દ્રીત હોય તેની ગંભીર અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી હતી, આજે સવારે તોફાની પવનને કારણે સંખ્યાબંધ ઘરોના પતરા-નળીયા ઉડી ગયા હતાં. લોકોમાં ગભરાટ ફેલાયો હતો. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(11:49 am IST)