સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th June 2018

ઘુનડામાં સત્સંગ શિબિર

જામજોધપુર : ઘુનડા ગામે સતપુરણધામ આશ્રમે વિવિધ જગ્યાએથી પધારેલ સંતો મહંતો ભાવિકજનોની ઉપસ્થિતિમાં સત્સંગ શિબિર યોજાઇ હતી.

(11:36 am IST)