News of Wednesday, 13th June 2018
ઘુનડામાં સત્સંગ શિબિર
જામજોધપુર : ઘુનડા ગામે સતપુરણધામ આશ્રમે વિવિધ જગ્યાએથી પધારેલ સંતો મહંતો ભાવિકજનોની ઉપસ્થિતિમાં સત્સંગ શિબિર યોજાઇ હતી.
(11:36 am IST)