સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th May 2019

જેતપુરમાં મહારાણા પ્રતાપ જયંતીની ઉજવણી કરાઇ

જેતપુર : શહેરના યુવાનોએ મહારાણા પ્રતાપસિંહજી ની ૪૭૯ મી જન્મ જયંતિની ઉજવણી કેક કાપી, ફટાકડાની આતશબાજી કરી, કરી હતી, જેમાં ગ્રુપના ચિરાગ ગોરીયા, રવિ જોટણીયા, મયુર મદા સહિતના સભ્યો જોડાયા હતા. કેક કાપવામાં આવી તે તસ્વીર

(12:02 pm IST)