સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th April 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મોરબીમાં કોરોના ટેસ્ટિંગ માટે તાત્કાલિક લેબોરેટરી શરૂ કરવાની જાહેરાત બાદ આજે લેબોરેટરી નું ઉદ્ઘાટન

મોરબી::મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મોરબીમાં તાત્કાલિક લેબોરેટરી શરૂ કરવાની જાહેરાત કરી હતી તે સંદર્ભે આજે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રભારી સચિવશ્રી મનીષા ચંદ્રાના હસ્તે કલેકટરશ્રી જે.બી. પટેલની વિશેષ ઉપસ્થિતિમાં લેબોરેટરી નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

(1:34 pm IST)