સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th February 2018

શિવરાત્રી નિમિતે સોમનાથથી વેરાવળ વચ્ચે સીટી બસની સુવિધા

પ્રભાસ પાટણઃ સોમનાથમાં મહાશિવરાત્રીના ઉત્સવ નિમિતે લોકોનો ખુબજ ઘસારો રહેવાનો છે. જેથી લોકોને રીક્ષા ચાલકો મનફાવે તેમ ભાડા ન વસુલે તેે માટે સોમનાથ ટ્રસ્ટ, નગરપાલિકા અને ત્રિશા ચેરીટેબલ ટ્રસ્ટ અને રાજશ્રી કૃપા પબ્લીસીટીના સહયોગથી શિવરાત્રીના વેરાવળથી સોમનાથ ત્રણ સીટી બસ મોડી રાત્રી સુધી ચાલે છે અને ભાડુ રહેશે તો સર્વ લોકોએ લાભ લેવા જણાવેલ છે.(તસ્વીર-અહેવાલઃ દેવાભાઇ રાઠોડ-(પ્રભાસ પાટણ)

(11:38 am IST)