સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th February 2018

ધુનડામાં વિચારોગોષ્ઠી, સન્માન

જામજોધપુરઃ તાલુકાના ધુનડા ગામે ધુનેશ્વર સંત પૂ.રાણાધમ આશ્રમ જાણીતા લેખક રજનીભાઇ પંડયા (અમદાવાદ) અને સતિષકુમાર (મુંબઇ)એ મુલાકાત લઇ પૂ. જેન્તીરામબાપા સાથે વિચારગોષ્ઠી કરી હતી. આ તકે પંડયાનું સન્માન પણ થયું હતું. તે તસ્વીરોમાં દર્શાય છે.

(11:30 am IST)