સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th January 2018

જુનાગઢમાં સ્વામી વિવેકાનંદ જયંતિએ ધારાસભ્ય ભીખાભાઇ દ્વારા હારતોરા

જુનાગઢમાં સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિતે તળાવ દરવાજા ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ કેન્દ્ર ખાતે ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ વિવેકાનંદની પ્રતિમાને હારતોરા કરી ભાવવંદના કરવામાં આવી હતી. ઉપરોકત તસ્વીરમાં હારતોરા કરતા ભીખાભાઇ જોષી, સુરેશ ભરાડ, શિતલ જોષી સહિતના નજરે પડે છે.(અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:09 pm IST)