સાવરકુંડલાઃ પાલીતાણામાં ઇદનું ઝુલુસ
સાવરકુંડલાઃ પાલીતાણા ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા હજરત મહમંદ પયગંબર સાહેબ(સ.અ.) ના જન્મદિવસે જશ્ને ઇદે-મીલાદુન્નબી નિમિતે વિશાળ અને શાનદાર ઝુલુસ નિકળ્યુ હતુ આ ઝુલુસ મા મોટી સંખ્યામાં હિન્દુ- મુસ્લિમ બિરાદરો જોડાયા હતા સમસ્ત મુસ્લિમ સમાજ ના પ્રમુખશ્રી ડો.હાજી હૈયાતખાન બલોચ અને પાંચ જમાત ના પ્રમુખ બાબલાભાઈ સૈયદ અને તમામ જમાત ના પ્રમુખશ્રીઓ પીરેતરીકત કૌસરબાપુ પીરેતરીકત સજજાદબાપુ પીરેતરીકતઙ્ગ અમાનતબાપુ બાપુ ની હાજરી મા ઝુલુસ નિકળ્યુ હતુઙ્ગ રાજમાગઁ પર ઠેર-ઠેર ન્યાઝ અને ઠંડા પીણા ના સ્ટોલ ઉભા કરાયા હતા તથા ઝુલુસ નુ યુવક મંડળો અને હિન્દુ ધર્મ ના ધમઁગુરુ ને આગેવાનો દ્વારા સન્માન અને સ્વાગત કરવા મા આવ્યુ અને પરિમલ ખાતે તમામઙ્ગ આગેવાનો ની ઉપસ્થિતિમાં ઝુલુસ ના આયોજનમાં અથાગ મહેનત કરેલ યુવાનો નુ સન્માન કરાયુ હતું.(તસ્વીર,અહેવાલઃ ઇકબાલ ગોરી.સાવરકુંડલા)