સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

ધોરાજી રાજપૂત સમાજનું સ્નેહમિલન

 ધોરાજીઃ રાજપૂત (ક્ષત્રિય) સમાજ દ્વારા પરિવારોનું સ્નેહ મિલન યોજાયું. સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવેલ. સમાજના તમામ લોકો પરંપરાગત પોષાકોમાં જોવા મળેલ હતા અને એકબીજાને શુભેચ્છાઓ આપવામાં આવેલ હતી. સમાજશ્રેષ્ઠીઓ દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવેલ હતુ. રાજપૂત સમાજના પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, ઉપપ્રમુખ રણજીતસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, હરપાલસિંહ ચુડાસમા, ગંભીરસિંહ વાળા,  મહાવીરસિંહ વાઘેલા, દશરથસિંહ ઝાલા, પુષ્પદીપસિંહ ગોહિલ, રાજેન્દ્રસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, પ્રતાપસિંહ રાણા, દેવદતસિંહ સોલંકી, અશોકસિંહ જાડેજા, સુખદેવસિંહ ગોહિલ, ઘનશ્યામસિંહ જાડેજા, ભરતસિંહ પરમાર, કિરીટસિંહ વાઢેર સહીતના લોકો હાજર રહ્યા હતા. સ્નેહમિલન યોજાયું તે તસ્વીર.

(10:58 am IST)