સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

'જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ૯મી નવેમ્બર આઝાદી દીનની ઉજવણી'

જુનાગઢ મહાનગરપાલિકા ઘ્વારા ૯મી નવેમ્બર આઝાદી દીન ઉજવણી કરવામાં આવે છેં. વિજય સ્તંભનું પુજન  ડે. મેયર હિમાંશુભાઈ પંડયા,માન. કમિશનર  તષાર સુમેરા, સ્થાયી સમીતી ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, શાશક પક્ષનેતા નટુભાઈ પટોડીયા, દડકશ્રી ધરમણભાઈ ડાંગર, કોર્પોરેટર શશીકાંન્તભાઈ ભીમાણી, હાસાનંદભાઈ નંદવાણી, વાલભાઈ આમછેડા, પલ્લવીબેન ઠાકર, લલીતભાઈ સુવાગીયા, આધાશકિતબૅન મજમુદાર, ડે. કમિશનર એમ. કે. નંદાણીયા તથા આસી. કમિશનર જયેશભાઈ વાજાની ઉપસ્થીતીમાં કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં સેક્રેટરી કલ્પેશભાઇ ટોલીયા, ઓફિસ સુપ્રી. જિગ્નેશભાઇ પરમાર, સ્ટોર કિપર ભરતભાઇ મુરબીયા, દબાણ અધિકારી ભરતભાઇ ડોડિયા, મહેકમ અધિકારી કીરીટભાઇ અઢીયા મહાનગરપાલિકા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમ કામદાર પાલીકાની સત્તાવાર યાદીમાં જણાવાયુ છે.

(10:56 am IST)