સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th October 2018

18 વર્ષ બાદ ફરી ધમધમશે કેશોદ એરપોર્ટ, સિંહના દર્શન થશે સરળ

રાજકોટ :સૌરાષ્ટ્રવાસીઓની સાથે દેશભરના પ્રવાસીઓ માટે સારા સમાચાર છે ટૂંકી મુસાફરી કરી સોમનાથ મહાદેવના દર્શન કરવા માંગતા હો કે એશિયાટિક સિંહોના ઘર ગીરની મુલાકાત લેવા માંગતા હો તો હવે માટે ખુશ ખરબર છે. 18 વર્ષ બાદ જૂનાગઢ જિલ્લાનું કેશોદ એરપોર્ટ ધમધમતુ થઈ જશે. કેશોદ એરપોર્ટના ડિરેક્ટર એસ. કે. સરણના જણાવ્યા પ્રમાણે '15 નવેમ્બરથી ત્રુજેટ કેશોદથી અમદાવાદ વચ્ચે ફ્લાઈલ શરૂ કરવાની છે.'

(1:14 pm IST)