News of Friday, 12th October 2018
13મીએ મોરબીમાં કુતુલ બાવા અહેમદશા પીરનો ઉર્ષ મુબારક :રાત્રે શરીફનો કાર્યક્રમ
મોરબીમાં મેમણ કોલોનીમાં આગમી 13મીએ કુતુલબાવા અહેમદશા રહેમતુલ્લાનો ઉર્ષ મુબારક ધામધૂમથી ઉજવવામાં આવશે,જેમાં સાંજે 4 વાગ્યે સંદલ અસર બાદ આમ ન્યાજ રાત્રે 10થી 11 શરીફનો કાર્યક્રમ રાખેલ છે
(7:53 pm IST)