સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th September 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 22 કેસ પોઝિટિવ નોંધાયા : વધુ 28 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 50 એક્ટીવ કેસ

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 22 કેસ પોઝિટિવ નોંધાયા   છે જયારે છેલ્લા 24 કલાકમાં  વધુ 28 દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી  ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં 50 એક્ટીવ કેસ છે ,મૃત્યુઆંક 11 છે અત્યાર સુધીમાં 63409 સેમ્પલ લેવાયા હતા 

(7:03 pm IST)