News of Thursday, 12th September 2019
જામનગરની રામકથામાં પૂ.રમેશભાઇ ઓઝા ભોજન ખંડની મુલાકાતે
જામનગરઃ રામકથામાં આવેલા ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝા (પૂ.ભાઇશ્રી) એ રસોડા અને ભોજન-પ્રસાદના પંડાલની મુલાકાત લીધી હતી.(તસ્વીરઃકિંજલ કારસરીયા.જામનગર)
(4:04 pm IST)