સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th September 2019

જામનગરની રામકથામાં પૂ.રમેશભાઇ ઓઝા ભોજન ખંડની મુલાકાતે

જામનગરઃ રામકથામાં આવેલા ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝા (પૂ.ભાઇશ્રી) એ રસોડા અને ભોજન-પ્રસાદના પંડાલની મુલાકાત લીધી હતી.(તસ્વીરઃકિંજલ કારસરીયા.જામનગર)

(4:04 pm IST)